નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. વડાપ્રધાન ઉપરાંત તેમના મંત્રીમંડળમાં 57 સાથીઓ છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર, 24 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. વિભાગોની ફાળવણી થઈ ગયા બાદ આજે સાંજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ. બેઠકમાં અન્ય મંત્રીઓ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પહોંચ્યાં. નવી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ. 


રેલવે મંત્રી તરીકેના બીજા કાર્યકાળમાં પીયૂષ ગોયલ ભારતીય રેલવેમાં કરશે આ ધરખમ ફેરફારો...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...