ગુવાહાટીઃ અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. અસમના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ગોગોઈને બે નવેમ્બરે જીએમસીએચમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ બગડવા પર તેમને શનિવારની રાત્રે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે 25 ઓક્ટોબરે ગોગોઈ કોરોનાથી સંક્રમિત થયા હતા. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube