જયપુર : ભાજપ સાથે સંબંધ તોડ્યા બાદ ભારત વાહિની પાર્ટી બનાવનારા ધનશ્યામ તિવારી અનામત મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. ધનશ્યામ તિવારીએ સ્પષ્ટ કહ્યું કે, અનામતની વ્યવસ્થા ક્યારે ખતમ થઇ શકે નહી. સાથે જ તેમણે કહ્યું કે, જે લોકો અનામતનો ફાયદો લઇ ચુક્યા છે હવે તેમને પણ જોઇએ કે તેઓ અનામત વર્ગનાં પોતાના બીજા મિત્રોને પણ આગળ આવવાની તક આપે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત વાહિની પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીએ અનામત મુદ્દે સરકારનાં વલણ પર નિશાન સાધ્યું તો સાથે જ તેમ પણ કહ્યું કે, તેમની ફોર્મ્યુલા કોઇ પણ વર્ગને નુકસાન નથી પહોંચાડતું. ધનશ્યામ તિવારીએ તેમ પણ કહ્યું કે, દેશમાં અનામત ક્યારે પણ ખતમ ન થઇ શકે. તેમણે કહ્યું કે, બે પ્રકારના અનામત છે જેમાં એક નોકરીઓમાં તો બીજા જનપ્રતિનિધિઓ માટે છે અને બંન્ને રદ્દ થાય તેવી કોઇ જ શક્યતા નથી. 

ભારત વાહિની પાર્ટીના અધ્યક્ષ અને મંત્રી ધનશ્યામ તિવારીએ અનામત મુદ્દે સરકારનાં વલણ પર નિશાન સાધવાની સાથે જ તેમ પણ કહ્યું કે, તેમની ફોર્મ્યુલા કોઇ પણ વર્ગને નુકસાન નથી પહોંચાડતું. ધનશ્યામ તિવારીએ તેમ પણ કહ્યું કે, દેશમાં અનામત ક્યારે પણ ખતમ નહી થાય.તેમણે કહ્યું કે, બે પ્રકારનાં અનામત છે જેમાં એક નોકરીઓમાં તો બીજા જનપ્રતિનિધિઓના માટે છે અને બંન્નેએ જ ખતમ થવાની કોઇ જ શક્યતાઓ નથી જોવાતી. 

ધનશ્યામ તિવારીનું કહેવું છે કે, તેઓ માને છે કે અનામત રદ્દ થાય તેવી શક્યતા નથી. એટલું છે કે અત્યાર સુધી જે લોકો વંચિત રહ્યા છે, તેમને પણ અનામતનો ફાયદો મળવો જોઇએ. તિવાડીએ કહ્યું કે, ભલે વંચિત રહેલા લોકો અનામત કેગેગરીમાં હોય તેઓ 70 વર્ષમાં અનામતનો ફાયદો લઇ ચુક્યા છે. તેમને પણ આ અંગે વિચારતા હવે અનામત તબક્કાના પોતાના બીજા સાથીઓ માટે અનામતમાં ભાગીદારી આપવી જઇએ અને તેમને પ્રાથમિકતા આપવામાં આવવી જોઇએ. 

ચૂંટણી માથા પર છે ત્યારે ધનશ્યામ તિવારીએ એસસી-એસટી અનામતમાં ક્રિમી લેયર અંગે કંઇ કહ્યું નહી પરંતુ સાથે જ સંકેતો આપ્યા કે તેઓ તે વાતના હિમાયતી છે કે અનામત વર્ગમાં આવનારા લોકો જ હવે અનામત વર્ગના વંચિતોને આગળ વધારી શકે છે. જેમણે અત્યાર સુધી તેનો ફાયદો લીધો છે. પરંતુ શું હવે આ બધી બાબત એટલી સરળ હશે ? અનામતનો ફાયદો લેનારા એસટી-એસસી તબક્કાના લોકો તેના માટે પહેલ કરશે.