ગાઝિયાબાદના ઘંટાઘર સ્થિત રામલીલા મેદાનમાં મોડી રાતે એક રાઈડ અકસ્માત થતા ચાર લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાતા મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. ડો.એસપી સિંહની નિગરાણીમાં હાલ 3 લોકો સારવાર હેઠળ છે. અફરાતફરી મચી જતા ઘટનાસ્થળે પહોચેલી પોલીસે ઘાયલોને એમએમજી હોસ્પિટલમાં ખસેડ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube