ચંડીગઢ: 1987માં થયેલા શીખ વિરોધી રમખાણો પર 34 વર્ષ દિલ્હી હાઇકોર્ટે નીચલી અદાલતનો નિર્ણયમાં બદલાવ કર્યો છે અને કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષી જાહેર કરતા આજીવન કેદની સજા સંભળાવી છે. ત્યાર બાદ કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા અકાલી દળની નેતા હરસિમરત કોરે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. સજ્જન કુમારને આજીવન કેદની સજા યોગ્ય છે, પરંતુ ફાંસીની સજાથી શીખો સાથે ન્યાય થશે. હજારો વિધવાઓ આ દિવસની રાહ જોતી હતી. આજે જઇ તેમને ન્યાય મળ્યો છે.


વધુમાં વાંચો: 1984ના તોફાનો મુદ્દે સજ્જન કુમારને જેલ, જાણો સમગ્ર ઘટનાક્રમ 10 પોઇન્ટમાં


કોંગ્રેસ નેતા સજ્જન કુમારને સજા, 1984 શીખ વિરોધી રમખાણ કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદ


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...