નવી દિલ્હીઃ COVID-19 દર્દીઓનું ઓક્સિજન લેવલ  (Oxygen Level) ટ્રેક કરવાની રીતે વિશે કેન્દ્રએ ગાઇડલાઇન જાહેર કરી છે. સાચી રીતે ઓક્સિજન ટ્રેક કરવાથી તે સ્પષ્ટ થઈ શકે છે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે નહીં. સરકારે આ ગાઇડલાઇન હોસ્પિટલમાં ઓક્સિજન કમીના અહેવાલો બાદ જારી કરી છે. 


Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો, તમે પણ જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube