નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરોધીઓ પર પ્રહાર કરવાની એક પણ તક છોડી રહ્યાં નથી. ઔરૈયામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગીએ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદનો ઉલ્લેખ કરતા વિરોધીઓ પર નિશાન સાધ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિજાબ વિવાદ પર યોગીના પ્રહાર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube