નવી દિલ્હી: કારગિલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યાં છે. કારગિલના ઊંચા પહાડો પર પાકિસ્તાનની સેનાએ કબ્જો જમાવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે 25 મે, 1999 ના રોજ ભારતીય વાયુસેનાને આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણાયક પગલાની સાથે જ દુશ્મનના અંતની શરૂઆત થઇ હતી. આદેશ મળ્યાના બીજા દિવસે વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગરના નામથી કારગિલમાં દુશ્મનોની પોઝીશન અને સપ્લાય લાઇન પર હુમલો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગત 2 ચૂંટણી કરતા આ વખતે લોકસભામાં અપરાધી ઉમેદવારોની સંખ્યામાં વધારો


વાયુસેનાએ પહેલો હુમલો 26 મે, 1999ની સવારે 6:30 વાગે શરૂ કર્યો હતો. આ હુમલાના મિગ-21, મિગ-27 એમએલ અને મિગ-23બીએન લડાકૂ વિમાનોએ અંજામ આપ્યો હતો. આ ઘટનાના 20 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ તસવીરોના માધ્યમથી આ ઓપરેશનની તસવીરો પ્રથમ વખત દુનિયાની સામે મુકી છે. હુમલાના સમયે મિગ-29ના લડાકૂ વિમાનોને કવર આપવાની સાથે એર ડિફેન્સનું કામ કર્યું હતું. હુમલા બાદ કેનબેરાએ દુશ્મનના નુકસાનની રેકી પણ કરી હતી.


હું જાણું છું કે આગામી દિવસો વધુ મુશ્કેલ આવવાના છે, કોંગ્રેસ દરેક પડકારને પાર કરશેઃ સોનિયા ગાંધી


તેમણે કેટલાક જનરલોની ભૂમિકા વિશે વિસ્તારમાં ચર્ચા કરી, જેમણે ઓક્ટોબર/નવેમ્બર 1998માં કારગિલ ઓપરેશનની યોજના બનાવી હતી. ભારતની સામે 1999ના કારગિલ યુદ્ધ બનાવનાર કેટલાક પાકિસ્તાની જનરલોને તાત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ આ ઓપરેશનને અંજામ આપવા માટે તેમના પૂર્વાધિકારીઓ કરતા ઘણા વધારે સાહસી હતા.


દિલ્હીમાં અરાજક તત્વો બેકાબું, ભર બજારમાં 20 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત


તેમણે કહ્યું કે, મે 1999 સુધી ભારતને કારગિલ યોજનાની કોઇ જાણકારી ન હતી. તેમણે (જનરલો) એ મહત્વપૂર્ણ અધિકારીને જણાવ્યા વગર સૈનિકોને આગળ મોકલી દીધા. જ્યારે કારગિલ સંઘર્ષ થયું ત્યારે મારા જેવા પત્રકારોએ આ વાત પર વિશ્વાસ કર્યો કે, આ મુઝાહિદીનનું કામ છે. ઝહેરાએ કહ્યું કે, અસૈન્ય સરકાર અને ગુપ્ત એજન્સીઓ સહિત અન્ય સંસ્થાઓ તથા એર ફોર્સ પ્રમુખને કારગિલ ઓપરેશન વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા.


PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા


કારગિલ વિજય દિવસ
26 જુલાઇ દેશમાં કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં આ તારીકે આપણે પાકિસ્તાન પર વિજય હાંસલ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતે ઓપરેશન વિજયના નામથી બે લાખ સૈનિકોને તૈનાત કર્યા અને તેમાં 527 ક્યારે પરત ફરી આવ્યા નહીં.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...