નવી દિલ્હીઃ કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી આપી રહ્યાં છે. સેનાની ત્રણેય પાંખના જવાન કોરોનાને પરાજય આપવામાં લાગેલા હજારો ડૉક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મી અને બીજા ફ્રંટલાઇન યોદ્ધાઓ પ્રત્યે આભાર પ્રગટ કરતા તેના પર પુષ્પ વર્ષા કરશે. આ અણમોલ નજારો આજે હિન્દુસ્તાનમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળશે. દિલ્હીના પોલીસ વોર મેમોરિયલમાં સલામી આપતા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર