નવી દિલ્હી: ભારતીય રેલવેએ એક નવી અપડેટ બહાર પાડી છે. મુસાફરોને મોટો આંચકો આપતા રેલવેએ 30મી જૂન 2020 કે તેની પહેલા મુસાફરી કરવા માટે બુક કરાવેલી તમામ ટિકિટો રદ કરી નાખી છે. 30 જૂન 2020 સુધી બુક કરાયેલી ટિકિટોનું રિફંડ પણ કરી દેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ, અલગ અલગ અકસ્માતોમાં 16 શ્રમિકોના દર્દનાક મોત


Coronavirus: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 78 હજારને પાર, 2500થી વધુ લોકોના મૃત્યુ


નોંધનીય છે કે રેલવેએ આ અગાઉ 17મી મે સુધી ટ્રેનોની ટિકિટ કેન્સલ કરી હતી. હવે 30મી જૂન સુધીની તમામ ટિકિટો કેન્સલ કરવાની નવી જાહેરાત કરી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube