નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના કેસ જે રીતે વધી રહ્યાં છે તે ચિંતાજનક છે. કેટલાક દિવસથી રોજે રોજ પોણા લાખની આસપાસ નવા કેસ આવી રહ્યાં છે. આજે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા 78,512 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 36,21,246 થઈ છે. જેમાંથી 7,81,975 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 27,74,802 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં 971 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે  કુલ મૃત્યુઆંક 64,469 થયો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube