નવી દિલ્હી :દેશ આજે ગણતંત્ર દિવસ (Republic Day 2020)ના રંગમાં રંગાયેલો છે. ભારતીય ગણતંત્રની 71મા વર્ષગાંઠનું જશ્ન મનાવવા માટે દિલ્હીના રાજપથને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર મુંબઈના આઈકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન પણ ત્રિરંગના રંગમાં જોવા મળ્યું. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. 


‘હું જીવતી છું...’ મરી ગયેલી અભિનેત્રીની ટ્વિટથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા


પોરબંદર : 7 વર્ષના બાળકોથી માંડી 85 વર્ષના દાદાએ કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજ ફરકાવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇટીબીપીના જવાનો ઉત્તર લદ્દાખમાં ભારત-ચીન સરહદે આશરે 19 હજાર ફૂટની ઊંચાઇ અને માઇનસ 30 ડિગ્રી ઠંડીમાં તહેનાત છે. જ્યાં ઓક્સિજનનું સ્તર પણ બહુ જ ઓછું થઇ જાય છે. બર્ફીલા પવન અને હાડ થીજાવતી ઠંડી પણ તેમનો જુસ્સો તોડી શકતા નથી. તેઓ પોતાની દરેક સવારની શરૂઆત રાષ્ટ્રધ્વજ સાથે કરે છે. ત્યારે આજનો દિવસ તેઓના માટે ખાસ બની રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના સમાચાર જોવા માટે કરો ક્લિક...