શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં પાકિસ્તાને ફરીથી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. આજે સવારે પાકિસ્તાન તરફથી કૂપવાડામાં માછિલ સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો. ક્રોસ બોર્ડરથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. શહીદ જવાનની ઓળખ 57 આરઆર કે લાંસનાયક રાજેન્દ્રસિંહ તરીકે થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...