હૈદરાબાદ: રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓની નિવેદનબાજ વચ્ચે ટીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવ ખુલીને રાહુલ ગાંધીના સપોર્ટમાં આવ્યા છે. હાલમાં જ અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી જેના વિરુદ્ધમાં ટીઆરએસ નેતા કે.ચંદ્રશેખર રાવે ખુલીને નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને પણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ભારતીય સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવ્યો છે. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલ પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધી શું, મને પણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા જોઈએ છે. 


જુઓ વીડિયો...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube