નવી દિલ્હી: કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન ભૂખી ગર્ભવતી હાથણીની અનાનસ સાથે ફટાકડા ખાવાથી મોત પર દુખ વ્યક્ત કરતાં ન્યાય અપાવવાની વાત કહી છે. તેમણે ટ્વિટ કરી હાથણી સાથે થયેલી હેવાનિયત પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે ન્યાય અપાવવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરલ સીએમ પિનરાઇ વિજયનએ કહ્યું કે પલક્કડ જિલ્લામાં એક દુખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનો જીવ ગયો. 3 શંકાસ્પદોને ધ્યાનમાં રાખતાં તપાસ ચાલુ છે. અમે ન્યાય અપાવવાનો દરેક સંભવ પ્રયત્ન કરીશું. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube