વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેઓ 23મી વાર વારાણસીની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રીએ વારાણસી-પ્રયાગરાજ 6 લેન હાઈવેનું ઉદ્ધાટન કર્યું. 73 કિલોમીટરના આ હાઈવેને પહોળો કરવા પર 2447 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટ વારાણસીને પ્રયાગરાજ સાથે જોડશે. આ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ અહીં બે પ્રાચીન શહેરોને જોડવા માટે આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube