જલાઉન: પોતાની સંસ્કૃતિ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ભારત પ્રાચીન કાળથી ઋષિઓનો દેશ રહ્યો છે. કદાચ એટલે જ અહીં કેટલીક એવી અદ્ભુત ધાર્મિક માન્યતાઓ છે, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી જ કેટલીક માન્યતા ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) જલાઉન (Jalaun) સાથે પણ સંબંધિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંકા મિનારનું રહસ્ય
અહીં સ્થિત એક મીનાર વિશે કહેવામાં આવે છે કે, ત્યાં ભાઈ-બહેનને એક સાથે જવું જોઇએ નહીં. જો સગા ભાઈ-બહેન એક સાથે ત્યાં જાય છે તો તેઓ પતિ-પત્ની જેવા બની જાય છે. જી હા, આ મીનારને લંકા મીનારના નામથી ઓળખવામાં આવે છે, જે જલાઉનના કાલપીમાં સ્થિત છે. કાલપીનો આ મીનાર 210 ફૂટ ઉંચો છે. તેને 1857 માં મથુરા પ્રસાદ નિગમે બનાવ્યો હતો. લંકા મીનાર વિષે કહેવામાં આવે છે કે, આ મીનારને બનાવવામાં 20 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. અહીં ભાઈ-બહેનને એક સાથે જવા પર પ્રતિબંધ છે અને તેનું કારણ છે કે, મીનારની સંરચના કહેવાય છે.


આ પણ વાંચો:- VIDEO: મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે તોડફોડ, ઇસ્લામિક પાર્ટીના સભ્ય પર આરોપ


સરકારે ફેમેલી પેન્શનની મર્યાદા વધારી, 1.25 લાખ રૂપિયા મળશે મહિને પેન્શન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube