Pan Card Aadhaar Card Link: કેન્દ્ર સરકાર તરફથી ઘણા સમયથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક્ડ કરવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું હતું. હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ નજીક આવી રહી છે. એવામાં જો તમે સરકારી નિર્ણય અંતર્ગત પાનને આધાર  કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. તેના માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે: 
ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે પાન કાર્ડ સાથે આધાર લિંક નહીં કર્યુ હોય તો અનલિંક્ડ પાન  નિષ્ક્રિય થઈ જશે. જે લોકોએ હજુ સુધી પાન કાર્ડને પોતાના આધાર સાથે લિંક કર્યુ નથી તે ઝડપથી પોતાનું કામ પૂરું કરી લે. કેમ કે આ છેલ્લી તારીખ છે. બધા માટે જરૂરી છે કે 31 માર્ચ સુધી તમામ પ્રોસેસ પૂરી કરી લે. 


આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી


પાન-આધાર લિંક:
તે ધ્યાન રાખવું જરૂરી છે કે સીબીડીટી દ્વારા જાહેર કરેલ એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એકવાર પાન નિષ્ક્રિય થઈ જશે તો એક વ્યક્તિને આઈટી અધિનિયમ અંતર્ગત બધા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે  સારું એ છે કે 31 માર્ચ સુધી બંને આઈડીને એકબીજા સાથે લિંક કરી લો.


પાનને આધાર સાથે લિંક નહીં કરો તો આ મુશ્કેલી થશે:
- તમે નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરીને આઈટીઆર નહીં ભરી શકો
 - તમારા પેન્ડિંગ રિટર્ન પણ સુધારી શકાશે કે ભરી શકાશે નહીં
- દોષપૂર્ણ રિટર્નના કેસમાં તમારી પેન્ડિંગ પ્રોસેસ પણ અધૂરી રહેશે
- ટેક્સના ઉંચા દરથી તમારી મુશ્કેલી વધશે


આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે


પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો:
આ ધ્યાન રાખવું જરૂરી છે કે ઈન્કમટેક્સની જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે બધી વ્યક્તિઓએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવું જોઈએ. બધાને નવીનતમ જાહેરાત પર ધ્યાન આપવું જોઈએ નહીં તો ઉપર બતાવેલી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 


આ પણ વાંચો: Corona Case: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
આ પણ વાંચો: પેનિસની સાઈઝ થઈ રહી છે નાની તો પુરૂષો ચેતજો, આ 5 આદતો સુધારી દેજો નહીતર પત્ની...
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube