જયપુર: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો પણ લગાવ્યાં છે. લોકડાઉનના કારણે દેશમાં દારૂના વેચાણ ઉપર પણ રોક છે. આ બધા વચ્ચે રાજસ્થાનના કોટાની સાંગોદ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપીલ કરી છે. કોંગ્રેસ ધારાસભ્યે લખ્યું છે કે દારૂ પીવાથી કોરોના વાયરસનો નાશ થઈ જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube