લખનઉ: લખનઉ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજનાથ સિંહે લખનઉમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં રાજનાથ સિંહ સાથે યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ હાજર રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ચાના કપ પછી હવે રેલવે ટિકિટ પર જોવા મળી પીએમ મોદીની તસવીર, થઇ કડક કાર્યવાહી


આ શુભ મહૂર્તમાં ભર્યું ઉમેદવારી પત્ર
જણાવી દઇએ કે, રાજનાથ સિંહે ઉમેદવારી પત્ર ભરવા માટે શુભ મહૂર્તની પસંદગી કરી હતી. આ મહૂર્ત અનુસાર રાજનાથ સિંહ 11.45 વાગે જિલ્લાધિકારી કાર્યાલય પહોંચ્યા અને 11 વાગીને 50 મીનિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...