જો લગ્ન કાયદેસર ન હોય અને પત્ની ભરણપોષણ ભથ્થું માંગે તો શું તે મળી શકે? આ સવાલનો જવાબ મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે. એક ચુકાદામાં કોર્ટે આ પ્રકારના કેસમાં જે કહ્યું તે જાણવા જેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મદ્રાસ હાઈકોર્ટે હાલમાં જ કહ્યું કે એક પત્ની સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ પોષણ માટે હકદાર છે. ભલે તે લગ્ન કાયદેસર રીતે કેમ ન થયા હોય. કોર્ટે કહ્યું કે બીજી પત્ની અને બીજા લગ્નથી પેદા થયેલા બાળકો પણ ભરણપોષણ માટે હકદાર છે. ભલે પહેલા લગ્નના અસ્તિત્વના કારણે પછી તે લગ્ન કાનૂની કેમ ન હોય. 


UP: રોંગ સાઈડમાં આવી રહેલી બસ અને કારની ટક્કરથી 6ના દર્દનાક મોત, ઘટના CCTVમાં કેદ


ઉ.ભારતમાં આ ઘાતક સંગમના લીધે મેઘો મચાવે છે તબાહી, આજે આ વિસ્તારો માટે રેડ એલર્ટ


ઈમોજી મોકલતા પહેલા રાખો ધ્યાન, અંગૂઠાવાળી ઈમોજીએ ખેડૂતને 50 લાખનું નુકસાન કરાવ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube