નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં તો કોરોનાના દરરોજ 7 હજાર જેટલા કેસ સામે આવી રહ્યાં છે. તહેવારો દરમિયાન બજારોમાં ભેગા થયેલા લોકો સંક્રમણ ફેલાવવાનું મુખ્ય કારણ રહ્યાં છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે બુધવારે દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે મોનિટરિંગ, નિયંત્રણ અને સાવચેતી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારના દિશા-નિર્દેશ 1 ડિસેમ્બરથી લાગૂ થશે અને 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને કડકાઇથી કોરોના વાયરસ નિવારણના ઉપાય, વિભિન્ન ગતિવિધિઓ પર એસઓપી અને ટોળાને નિયંત્રિત કરવાના અરજીયાત ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube