નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#ModiOnZee: અપશબ્દ અંગે PMએ કહ્યું 20 વર્ષથી આ દર્દના ઘુંટડા ગળુ છું...

Zee Newsનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાધેના શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે 23 મેનાં રોજ દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપને 2014થી વધારે સીટો મળશે. આ સમગ્ર ઇન્ટરવ્યુને તમે ઝી ન્યુઝ પર જોઇ શકો છો. 


#ModiOnZee: જાણો વડાપ્રધાન મોદીનાં ઇન્ટરવ્યુંની 10 મહત્વની વાતો...
Exclusive: યુદ્ધ સમસ્યાનું સમાધાન નહી પરંતુ માયકાંગલાઓને શાંતિ નથી મળતી: PM મોદી

મારુ કામ બોલી રહ્યું છે. સામાન્ય રીતે સરકારે જો ચાલતી આવતી રહી હતી, તેઓ રાજ્યો પર નિર્ભર રહેતીહ તી. અમે રાજ્યોની સાથે મળીને કામ કર્યું. લાભાર્થીઓ સાતે મળીને વાત કરવાની હતી. જેના કારણે યોજનાની ખામીઓ વિશે માહિતી મળે. મારુ માનવું છે કઆ વખતે દેશની જનતા પહેલાથી વધારે સીટો આપી રહી છે. 2014માં જે રાજ્યોમાં અમારુ પ્રતિનિધ્તવ ઓછું હતું ત્યાં અમેને વધારી સીટો મળશે.