નવી દિલ્હી: રાજધાની દિલ્હીના કરોલ બાગના બીડનપુરામાં સોમવારે (19 નવેમ્બર)ના લગભગ 12 વાગે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમિકલ લિકેજના કારણે લાગી આગ
મળતી જાણકારી અનુસાર, ફેક્ટરીમાં આગલ કેમિકલના લિકેજના કારણે લાગી છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...