Rahul Gandhi News: કોરોનાના વધતા કેસ જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે આ બહાના છે.  તેમણે કહ્યું કે સાચુ તો એ છે કે સરકાર હિન્દુસ્તાનની સચ્ચાઈથી ડરી ગઈ છે. 


રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા કાશ્મીર સુધી જશે, હવે તેમણે નવો આઈડિયા કાઢ્યો છે. મને પત્ર લખ્યો કે કોવિડ આવી રહ્યો છે તો યાત્રા બંધ કરો. હવે યાત્રાને રોકવા માટે બહાના બની રહ્યા છે. માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોવિડ ફેલાઈ રહ્યો છે.. બધા બહાના છે. હિન્દુસ્તાનની શક્તિથી, હિન્દુસ્તાનની સચ્ચાઈથી આ લોકો ડરી ગયા છે. આ સચ્ચાઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube