નાગપુર: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાગરમી વચ્ચે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળવા પહોંચેલા કેંદ્વીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે સંઘનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સાથે કોઇ લેવા-દેવા નથી અને તેને જોડવું પણ યોગ્ય નથી. આ વિશે ભાજપ નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની 105 સીટો છે અને ગઠબંધનમાં જેની સીટો વધુ હોય તેનો જ મુખ્યમંત્રી હોય છે. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં સરકર બનશે અને તેના માટે અમને શિવસેનાનો સપોર્ટ મળશે. અમારી તેમની સાથે વાતચીત ચાલુ છે. હું કેન્દ્રમાં છું અને મને રાજ્યમાં પરત ફરવામાં કોઇ રસ નથી.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગવતને મળશે ગડકરી, રાજ્યપાલ સમક્ષ BJP રજૂ નહી કરે સરકાર બનાવવાનો દાવો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube