Horticulture Mission: કેન્દ્ર અને રાજ્ય સરકાર (Central and State Government) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિના 14મા હપ્તા (pm kisan 14th installment) પહેલા ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે. હવે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને 50 ટકા સબસિડીનો લાભ મળશે અને જો કોઈ ખેડૂત તેનો લાભ લેવા માંગતો હોય તો તેની પાસે 15 જુલાઈ સુધીનો સમય છે. તમે આ માટે 15મી જુલાઈ સુધી અરજી કરી શકો છો. આવો તમને જણાવીએ કે આનો લાભ કોને મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે 50 ટકા સબસિડી 
બિહાર સરકારે ખેડૂતોને ભેટ આપી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવેથી ખેડૂતોને ફળના છોડ પર સબસિડીનો લાભ મળશે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને મુખ્યમંત્રી બાગાયત મિશન યોજના હેઠળ ખેડૂતોને 50 ટકા સબસિડી મળશે.


Upcoming Car: આ વર્ષના અંત સુધી લોન્ચ થશે Swift, 35kmpl થશે માઇલેજ!
ગદરને ટક્કર માટે તેવી પાકિસ્તાની મહિલાની પ્રેમકહાની, 3 દેશોની સરહદ પાર ભારત પહોંચી


કેવા પાકને મળશે સબસિડી?
જો તમે કેરી, જામફળ, લીચી, આમળા જેવા છોડની ખેતી કરો છો, તો તમને તેના પર સબસિડીનો લાભ મળશે. રાજ્ય સરકારે ખેડૂતોની આવક વધારવા માટે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.


ઘણા વર્ષો સુધી કરી શકે છે કમાણી
રાજ્ય સરકારે જણાવ્યું છે કે ખેડૂતો બાગાયતી પાકોમાંથી સારો નફો કમાઈ શકે છે. એક વાર છોડ વાવીને ખેડૂતો ઘણા વર્ષો સુધી કમાણી કરી શકે છે.


Modi Goverment એ લોકોને આપી મોટી રાહત, ઘટી ગયા Smartphone-TV ના ભાવ, જાણો નવા ભાવ
ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી આવી તેજી, આજે વધીને થઇ ગયો 10 ગ્રામનો આટલો ભાવ


બિહાર સરકારે કર્યું ટ્વીટ 
બિહાર સરકારના કૃષિ વિભાગ, બાગાયત નિર્દેશાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બાગાયત મિશન અને મુખ્યમંત્રી બાગાયત મિશન યોજના હેઠળ, ખેડૂતોને ફળના છોડ પર 50 ટકા સબસિડી મળશે.


Traffic Law: ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે નથી દંડ ફટકારવાનો અધિકાર, જાણી લો શું છે નિયમો
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
ચમત્કારિક છે લવિંગના આ ટોટકા, મોટી-મોટી સમસ્યાઓ કરી દેશે દૂર, ધનના કરશે ઢગલા


15મી જુલાઈ સુધી અરજી કરી શકો છો એપ્લાય
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ બાગાયત વિભાગની વેબસાઈટ horticulture.bihar.gov.in પર અરજી કરવી જોઈએ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે. આ ઉપરાંત, વધુ માહિતી માટે, બ્લોકના બ્લોક હોર્ટિકલ્ચર ઓફિસર અથવા તમારા જિલ્લાના મદદનીશ નિયામક બાગાયતનો સંપર્ક કરો.


લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube