ઝી મીડિયા/બ્યૂરો :પંજાબના તરનતારન (tarn taran blast) માં શનિવારે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા બ્લાસ્ટ (blast) માં 15 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. સૂચના મળતા જ પોલીસ તથા સ્થાનિક મેનેજમેન્ટ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ કરશે હેટ્રીક કે ભાજપનો પૂરો થશે વનવાસ, જુઓ મહા Exit Poll


SEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...


બીજી તરફ, પોલીસ તથા સ્થાનિક મેનેજમેન્ટે બચાવ કાર્ય શરૂ કર્યું છે. લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ઘટના બનવા પાછળનું ખરુ કારણ જાણી શકાય. ઉલ્લેખનીય છે કે, તરનતારન જિલ્લા પંજાબ રાજ્યોના માઝા વિસ્તારનું એક શહેર છે. તેની સરહદ પાકિસ્થાન સાથે જોડાયેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...