નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ના આયાનગર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં લોકોને એક મેસેજ આવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું ચેહ કે 'તમારી ડેથ રજિસ્ટ્રેશન (Death Registration Certificate) ની રિકવેસ્ટને સ્વિકારી લેવામાં આવી છે. સૌથી આશ્વર્યની વાત એ છે કે આ મેસેજ સાઉથ દિલ્હી નગર નિગમ (South Delhi MCD) દ્રારા આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને મળ્યો 'મોતનો મેસેજ'
સાઉથ દિલ્હીના આયાનગરમાં રહેનાર વિનોદ શર્મા (54) તમને જણાવી દઇએ કે તેમને લગભગ એક મહીના પહેલાં આ મેસેજ મળ્યો હતો. શરૂઆતમાં તો તે ડરી ગયા, પરંતુ પછી તેમને લાગ્યું કે કોઇએ તેમની સાથે મજાક કરી છે. ત્યારબાદ તેમણે સીધા પોતાના કાઉંસિલરને ઇનફોર્મ કર્યા. જોકે આ મેસેજ મળનાર વિનોદ એકલા ન હતા. એવા ઘણા લોકો છે તેમને આ પ્રકારના મેસેજ આવ્યા છે. 

Diya Mirza Love Story: 11 વર્ષનો સાથ, 5 વર્ષમાં લગ્ન તૂટ્યા- જાણો દીયા મિર્ઝાની ફર્સ્ટ લવ સ્ટોરી


Shweta Trending: અરે, શ્વેતા આ શું કહી દીધું! મીટિંગની વાતચીત થઇ લીક, ટ્વિટર પર થવા લાગી ટ્રેંડ


15 દિવસોમાં ઠીક થશે ફોલ્ટ
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ એસડીએમસીની ખૂબ મજાક થઇ રહી છે. ત્યારબાદ એસડીએમસીનું કહેવું છે કે આ એક ટેક્નિકલ ફોલ્ટ છે જેને આગામી 15 દિવસોની અંદર ઠીક કરી લેવામાં આવશે. સદનના નેતા જણાવે છે કે અત્યારે ગવર્નમેંટની નવી કંપની NIC તેને જોઇ રહી છે. આગામી 15 દિવસોની અંદર બધી વસ્તુઓ વ્યસ્થિત કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube