નવી દિલ્હી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ દિવસે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની અપીલ કરવામાં આવે છે. લોકો બને એટલો ઓછો પ્લાસ્ટિક બેગ, બોટલ્સ અને બીજા સામાનનો ઉપયોગ કરે એ માટે જાગૃતિ આવે એવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ સંજોગોમાં કેન્દ્રિય મંત્રી અને બીજેપી નેતા ડો. મહેશ શર્માએ પ્લાસ્ટિકનો જરૂરિયાતની વસ્તુ ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્લફ્રેન્ડને માર મારવાના મામલે અરમાન કોહલી સામે પોલીસ ફરિયાદ


ન્યૂઝ એજન્સી એેએનઆઇ સાથે વાતચીત કરતી વખતે મહેશ શર્માએ કહ્યું છે કે પ્લાસ્ટિક આપણી જરૂરિયાત પણ એ કોઈ શ્રાપ નથી. આપણે દુનિયામાંથી રિસાયકલ ન થઈ શકે એવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવાનો છે કારણ કે પર્યાવરણ અને માં પ્રકૃતિની જવાબદારી પણ આપણી જ છે 


દેશના બીજા સમાચાર જાણવા કરો ક્લિક