નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11ના(Mumbai 26/11 Attack) રોજ થયેલા આતંકવાદી હુમલાને(Terror Attack) 11 વર્ષ પુરા થયાના એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) આ હુમલામાં બચી ગયેલા સૌથી નાની વયના બાળક માટે એક ભાવુક પત્ર લખ્યો છે. મુંબઈમાં 11 વર્ષ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા, જ્યારે 300થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલામાં ઈઝરાયેલના એક બાળક મોશે તજવી હોલ્ત્ઝબર્ગનો (Moshe Holtzberg) જીવ બચી ગયો હતો, જેના માટે પીએમ મોદીએ લાગણીસભર પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોશેના(Moshe Holtzberg) માતા-પિતાને પાકિસ્તાની આતંકવાદીઓએ નરીમન હાઉસમાં(Nariman House) ગોળીઓ મારી એ સમયે મોશે માત્ર બે વર્ષનો હતો. આ અંધાધુંધ ગોળીબારમાં(Firing) મોશેની નાની સેન્ડ્રા સેમ્યુઅલ્સે(Sandra Samules) તેનો જાવ બચાવ્યો હતો. બાળકને બચાવતી સેન્ડ્રાનો ફોટો(Photo) એ સમયે દુનિયાભરમાં પ્રકાશિત થયો હતો અને દરેકે આ હિંમત દર્શાવવા માટે તેમની પ્રશંસા કરી હતી. 


હૈદરાબાદઃ હિચકારી ઘટના પછી રહી-રહીને પોલીસને લાદ્યું જ્ઞાન, જાહેર કરી એડવાઈઝરી


27 નવેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમ મોદીએ ઈઝરાયેલી અભિવાદન 'શાલોમ'ની સાથે શરૂઆત કરી છે. ત્યાર પછી તેમણે નમસ્તે પણ લખ્યું છે. 


મોશેની મુલાકાત લીધી હતી, જે અત્યારે કિશોરવયનો થઈ ગયો છે. 


મહારાષ્ટ્રમાં ભાજપની 4 દિવસની સરકાર પાછળ 40 હજાર કરોડનું કૌભાંડ: અનંત હેગડે... જુઓ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....