નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જન સંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિના દિવસે યાદ કર્યા. વર્ષ 1953માં 23 જૂનના રોજ આજના દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન થયું હતું. શ્યામા પ્રસાદ મુખર્જી હંમેશા દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન ન હોવાની વકાલત કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાનમંત્રી મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, 'મા ભારતીના મહાન સપૂત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શત-શત નમન.'


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube