નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) હાથરસ (Hathras)ના સામૂહિક બળાત્કાર કેસની પીડિતા માટે શુક્રવારે વાલ્મીકી મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા અને કહ્યું કે, આ બાળકીને ન્યાય અપાવવા માટે તમામ અવાજ ઉઠાવે. પ્રાર્થના સભામાં પ્રિયંકા ગાંધી ઉપરાંત પાર્ટી નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સામેલ થયા.


આ પણ વાંચો:- યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન, હાથરસ ગેંપગેપ મામલે કરી આ વાત


હાથરસ કેસ પર CM યોગીનુ વચન- ગુનેગારોને એવી સજા મળશે જે...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube