નવી દિલ્હી: પંજાબમાં ભગવંત માન સરકારને સત્તામાં આવ્યે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ અવસરે પ્રદેશની સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરી છે. એક જુલાઈથી રાજ્યમાં દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વિજળી આપવાની જાહેરાત કરી છે. પ્રદેશ સરકારે પોતાના 30 દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ પણ  બહાર પાડ્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube