નવી દિલ્હી: જાણિતા શાયર રાહત ઇન્દોરીએ આજે ઇન્દોરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાહત ઇન્દોરીનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ અંગે રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube