જયપુર: મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો છે. સરકારે વિશ્વાસ મતના પ્રસ્તાવને સદનમાં ધ્વનિ મતથી પારિત કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ પ્રસ્તાવ સ્વિકાર કરવાની જાહેરાત કરી. સદનની કાર્યવાહીને 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. 


આ પહેલાં સરકારે પ્રસ્તાવ પર ચર્ચા થઇ જેનો સીએમ અશોક ગેહલોતે જવાબ આપ્યો અને વિપક્ષના તમામ આરોપોને નકારી કાઢ્યા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube