જેસલમેરઃ રાજસ્થાનની રાજનીતિમાં શું થશે, તે તો નક્કી થવાનું બાકી છે, પરંતુ પક્ષ-વિપક્ષના નેતાઓની બેઠક જારી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેરના સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. અહીં ધારાસભ્ય દળની બેઠક યોજાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય દળની બેઠકમાંથી મોટો રાજકીય સંદેશ નિકળ્યો છે. પાયલટ કેમ્પ માટે કોંગ્રેસના દરબાજા હવે બંધ થઈ જવાના છે. આ બેઠકમાં ધારાસભ્યોએ સચિન પાયલટ સહિત બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube