નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સરકારનો નિર્ણય સારો છે. આ માટે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન. રજનીકાંતે વધુમાં કહ્યું કે પીએમ મોદી અને શાહ કૃષ્ણ-અર્જૂન જેવા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...