નવી દિલ્હ: ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી એકવાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે ખેડૂતો આંદોલન માટે ફરી એકવાર તૈયાર રહે. તેમણે એવું પણ જણાવ્યું કે, સરકારે એમએસપી પર ગેરંટી કાયદો સહિત અન્ય મુદ્દા પર કરેલો વાયદો તોડી નાંખ્યો છે. એટલા માટે દેશભરના ખેડૂતોએ ભેગા થઈને ફરીથી આંદોલન કરવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાજીએ ચોરને ‘ચમત્કાર’ દેખાડ્યો; ચોરી કરવા મંદિરમાં ઘુસ્યો તો ખરો પરંતુ બહાર ના નીકળવા દીધો, Video વાયરલ


કાર્યકર્તાઓની બેઠક
જ્યારે મુઝફ્ફરનગરમાં મહાવીર ચૌક સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓની બેઠકમાં કિસાન યૂનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌને જણાવ્યું છે કે, કાર્યકરો ભેગા થઈ જાવ. સરકાર વિરુદ્ધ ફરીથી લાંબો સંઘર્ષ કરવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube