નવી દિલ્હી: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale)એ અભિનેત્રી કંગના રનૌત સાથે મુલાકાત કરી. બીએમસી દ્વારા કંગના રનૌતના બંગલા પર ગેરકાયદેસર નિર્માણ તોડી પાડવાની કાર્યવાહીના બીજા દિવસે આઠવલેએ કંગના રનૌતના ઘરે તેમની સાથે મુલાકાત કરી. આઠવલેએ કંગનાને સુરક્ષાનો વાયદો કરતાં કહ્યું કે જો તે રાજકારણમાં આવવા માંગે છે તો ભાજપ અને આરપીઆઇ તેમનું સ્વાગત કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube