નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને લોજપા નેતા રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. તે ગત કેટલાક દિવસોથી બિમાર હતા. તાજેતરમાં જ તેમની હાર્ટ સર્જરી થઇ હતી. 74 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે પાપા.. હવે તમે આ દુનિયામાં નથી પરંતુ મને ખબર છે તમે જ્યાં પણ છો હંમેશા મારી સાથે છો. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube