નવી દિલ્હી: સેનામાં ભરતી યોજના અગ્નિપથ વિશે દેશના અનેક રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આગામી શુક્રવાર એટલે કે 24 જૂનથી વાયુસેના માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ પણ કહ્યું છે કે જલદી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 2022માં અગ્નિપથ યોજના હેઠળ ઉંમર મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય જે ફોર્સમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ કોરોનાના કારણે બે વર્ષ સુધી મેળ ન પડ્યો તેમને અવસર પ્રદાન કરશે. 


Agnipath Scheme: મોદી સરકારના 2 મંત્રી 'અગ્નિપથ' ના બચાવમાં ઉતર્યા, અમિત શાહે ગણાવ્યા ફાયદા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Agnipath Scheme Protest: બિહારમાં ડેપ્યુટી CM ના ઘર પર પથ્થરમારો, ટ્રેનો બાળી મૂકી


Agnipath Scheme: સરકારે વર્ષ 2022માં ભરતી માટે ઉંમર મર્યાદા વધારી, હવે 23 વર્ષ સુધીના યુવાઓ કરી શકશે અરજી


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube