મુંબઇ: 27 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court,)ના ચૂકાદા પર પ્રતિક્રિયા આપતાં શિવસેના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે 'સત્યની જીત થઇ. સંજય રાઉતે કહ્યું કે કોર્ટે અમને 30 કલાકનો સમય આપ્યો છે પરંતુ અમે તો 30 મિનિટમાં જ બહુમત સાબિત કરી શકીએ છીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: 'પ્રોટેમ સ્પીકર' માટે આ 3 નામોની છે ચર્ચા, જાણો કોણ છે આ


આ પહેલાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંજય રાઉતે બે ટ્વિટ કર્યા જેમાં એક ટ્વિટમાં તેમણે કહ્યું કે સત્યમેવ જયતે. જ્યારે બીજી ટ્વિટમાં તેમણે લખ્યું કે સત્ય પરેશાન થઇ શકે છે, પરંતુ પરાજિત ન થઇ શકે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube