નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ ચાલી રહ્યો છે અને નવા કેસની સાથે મૃતકોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે. હવે દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વમંત્રી અશોકુમાર વાલિયાનું નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. 


Coronavirus: આ રાજ્યમાં કોરોનાને હરાવવા માટે બધા રાજકીય પક્ષો એક થયા, જાણો કોણે શું કહ્યું? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube