Shraddha Muder Case: દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલા પોલીસની પકડમાં છે. તપાસના શરૂઆતના દિવસોમાં આરોપીએ દિલ્હી અને મુંબઇ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસની સમજદારી સામે આફતાબને નમતું જોખવું પડ્યું અને આખરે ગુનો કબૂલી લીધો છે. અમે તમને પોલીસના એ સવાલ વિશે જણાવીશું કે, જેના જવાબમાં આરોપી આફતાબ ગુનો કબૂલવા મજબૂર બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ તપાસમાં આફતાબે જણાવ્યું હતું કે, શ્રદ્ધા 22 મેના રોજ ઝઘડા બાદ તે ઘરેથી નીકળી ગઇ હતી. તેણે માત્ર મોબાઇલ તેમની પાસે રાખ્યો હતો અને બાકીનો સામાન ફ્લેટમાં જ રાખ્યો હતો. જો કે, શ્રદ્ધાની હત્યા 18 મેના રોજ જ કરી દેવામાં આવી હતી. સાચી હકિકત ત્યારે સામે આવી જ્યારે પોલીસે કપલના ફોન કોલ રેકોર્ડ ચેક કર્યા અને લોકેશનની તપાસ કરી.


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube