નવી દિલ્હી: રાફેલ મુદ્દે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. રાહુલ ગાંધી પર કોર્ટના નિવેદનને ખોટી રીતે રજુ કરવાનો આરોપ છે.  આરોપ મુજબ રાહુલે એક નિવેદનમાં કહ્યું કે ચોકીદાર ચોર છે તેવું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive: આઝમ ખાન નોર્મલ નથી, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાપ્રયોગ એ તેમની આદત છે- જયા પ્રદા


આઝમ ખાનના વિવાદિત નિવેદન પર સુષમાએ મુલાયમને કહ્યું- 'ભાઈ...તમારી સામે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે'


જુઓ LIVE TV



કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતું. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે રાફેલની પુર્નવિચાર અરજી મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ચોકીદાર ચૌર હૈ!'