નવી દિલ્હીઃ India-Canada Tension: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હદત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે કેનેડાના લોકોને હાલમાં વિઝા મળશે નહીં. 


બાગચીએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપ પર કહ્યું કે આ રાજનીતિથી પ્રેરિત છે. આ આરોપ પાયાવિહોણા છે. હકીકતમાં હાલમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ દાવો કર્યો હતો કે ભારતીય એજન્ટનો નિજ્જરની હત્યામાં હાથ હોઈ શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube