નવી દિલ્હી: જમીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના દરિયાઈ સુરક્ષા માટે પણ પોતાને મજબૂત કરી રહી છે. એવામાં સતત ઘાતક મિસાઇલલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની સફળતા ભારતની સૈન્ય શક્તિમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં નૌસેનાએ શુક્રવારના વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું, જેની સફળતાએ સમુદ્ર સીમાને અભેદ્ય હોવાની ખાતરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી


કોરોના સંકટ વચ્ચે પ્રદૂષણનો બમણો માર, આટલા ટકા વધી ગયો મોતનો આંકડો


ભારતીય નૌસેનાના પ્રવકતાએ શુક્રવારે એક ટ્વીટમાં કહ્યું, ભારતીય નૌસેનાના ગાઇડેડ મિસાઇલ કાર્વેટ INS કોરા દ્વારા ટાર્ગેટ એન્ટી શિપ મિસાઇલે બંગાળની ખાડીમાં એકદમ ચોક્કસ નિશાનની સાથે મહત્તમ સીમા સુધી લક્ષ્યને ટાર્ગેટ કર્યો છે.


આ શખ્સે ઘરની છત પર ઉભી કરી Scorpio, જાણો આનંદ મહિન્દ્રાએ શું કહ્યું


ત્યારે 24 ઓક્ટોબરના ભારતે પોખરણમાં ત્રીજી પેઢીની એન્ટી ટેંક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેની ઘાતક ક્ષમતા 4થી 5 કિલોમીટરમાં આ મિસાઇલમાં હવાથી હવામાં અને જમીનથી હવામાં ફાયર કરવાની ક્ષમતા છે. આ મિસાલઇ દિવસ અને રાત બંને સમયે સક્રિય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube