VIDEO આ નેતાઓએ સેનાના શૌર્ય સામે ઉઠાવ્યાં હતાં સવાલો, હવે મળ્યો જડબાતોડ જવાબ
ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલને પાર સ્થિત આતંકી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઈ કરીને આતંકીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અનેક આતંકીઓનો ખાત્મો થયો હતો. આ સર્જિકલ સ્ટ્રાઈકના ખુલાસા બાદ સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો હતો.