પુલવામા: જમ્મુ અને કાશ્મીરના રામપુર સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા યુદ્ધવિરામના ભંગમાં બે જવાન શહીદ થયા છે. ભારતીય સેના આ સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સેલ્યુટ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ પુલવામામાં આજે સવારે સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેરી લીધા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ડંગરપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસ, સેનાના 55 આરઆર અને 182બીએન, સીઆરપીએફના 183બીએનની જોઈન્ટ ટીમે ડેંજરપોરામાં કોર્ડન સર્ચ ઓપરેશન ચલાવ્યું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube